અમદાવાદ બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામશીખર કોમ્પ્લેક્ષ ખાતે આવેલ દુકાનમાં વહેલી સવારે આગ લાગતા આસપાસની દુકાનોમાં આગની ઝપેટમાં આવી ખાખ થઈ હતી આગ લાગતા આસપાસની આશરે 28 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બે કલાકે આગને કાબુમાં લીધી હતી. કોમ્પ્લેક્ષમાં મોટાભાગની મોબાઇલની દુકાનો હતી. દુકાનોમાં આગ લાગવાનું કરણ હજુ જાણી શકાયું નથી અને અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર જાણવા મળેલ નથી. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાની તપાસનો દોર હજુ ચાલી રહયો છે. કોમ્પ્લેક્ષમાં ભોંયરામાં પણ દુકાનો હોવાનું સામે આવ્યું છે તેમાં ફાયર સેફ્ટી પણ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગના અધિકારી રાજેશ ભટ્ટ દ્વારા જણાવ્યા મુજબ એક સાથે આ આગ કેમ ફેલાઈ તેના કારણ માટે FSL ને જાણ કરવામાં આવી સાચું કારણ તપાસ ને અંતે જાણી શકાશે..
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાગેલ આગમાં દુકાનોનો આંકડો વધ્યો અંદાજે 28 દુકાનો આવી આગની ઝપેટમાં
Related Posts
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલ માથાભારે કુલ-૦૬ ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી અલગ-અલગ જેલ ખાતે મોકલી આપતી ભાવનગર જીલ્લા પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે લગ્નમાં મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા…
સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદુક કિ.રૂ.૨,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
વડોદરા મધ્યસ્થ જેલમાંથી છેલ્લાં નવ મહિનાથી વચગાળાના જામીન રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
ભુજ મિલિટરી સ્ટેશન ખાતે નવીનીકરણ કરાયેલા યુદ્ધ સ્મારકને યુદ્ધના નાયકોની હાજરીમાં ખુલ્લું મૂકાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભુજ મિલિટરી સ્ટેશન ખાતે 23 એપ્રિલ 2024ના રોજ બાલ્ડ ઇગલ…
પાકિસ્તાન જેલમાં કેદ ગુજરાતના માછીમારોને છોડાવવા માંગ
પાકિસ્તાન જેલ માંથી માછીમારે લખ્યો પત્ર કોળી સમાજ ના આગેવાન રસિક ચાવડા સુધી પત્ર…
અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને રાજ્યના મંત્રી યુવા કેળવણીકાર હસમુખ પટેલનો આજે જન્મદિવસ
અમરવલ્લીના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય વિઝન ધરાવતા શ્રી હસમુખ પટેલનો આજે…
ભાભરમાં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો થયો પ્રારંભ
ભાભર, સંજીવ રાજપૂત: ભાભર માં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ…
ખોટાં દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી ઠગાઇ-વિશ્વાસઘાત કરવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…