Breaking NewsPolitics

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સસોઈ ડેમના કમાન્ડ એરીયામાં ખેડૂતોની રજૂઆત મુજબ શિયાળુ પાક માટે પાણી છોડવા માટેની રજૂઆત કરવામાં આવી.

જામનગર: જામનગર તાલુકાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જીવણભાઈ કુભરવાડીયા સાહેબ તથા ઉપપ્રમુખ શ્રી કણૅદેવસિહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મંત્રી શ્રી યુસુફભાઈ ખફી તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) શ્રી કે.પી.બથવાર તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ શ્રી પી.સી.ખેતિયા સાહેબ, લલિતભાઈ પટેલ, તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો દ્વારા સસોઈ ડેમ નાં કમાન્ડ એરીયા માં ખેડૂતો ની રજૂઆત મુજબ શિયાળુ પાક માટે પાણી છોડવા માટે ની રજૂઆત કરવામાં આવી હતી.
જે રજુઆત નાં અનુસંધાને તારીખ ૦૧/૦૧/૨૧ નાં રોજ પાણી છોડવા ની બાંહેધરી આપવામાં આવી હતી જે કાયૅપાલક ઈજનેર નો આભાર વ્યક્ત કરતા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જીવણભાઈ કુભરવાડીયા સાહેબ.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 345

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *