Breaking NewsCrime

અંબાજી શાકભાજી વેચવા આવતી બે મહિલાના અક્સ્માત મા મોત

અમિત પટેલ અંબાજી
ગુજરાતના મોખરાના યાત્રાધામ અંબાજી નજીક આજે 9 વાગે આસપાસ કારનો અકસ્માત થતાં બે મહિલાના કમકમાટીભર્યા મોત થયા હતા અંબાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અંબાજી પોલીસ સુત્રોથી મળતી માહિતી પ્રમાણે અંબાજીથી રાણપુર તરફ જઇ રહેલી eeco કારના ચાલકે આબુ ગુમાવતા આ કાર નીચે ખાડામાં ઉતરી ગઈ હતી જેમાં બેસેલી બે મહિલાના મોત થયા હતા.
અંબાજી ખાતે આસપાસના ગામડાંઓમાંથી મહિલાઓ શાકભાજી વેચવા માટે સવારે આવે છે અને સાંજે પોતાનાં ઘરે જતા હોય છે. આજે સાંજે અંબાજીથી રાણપુર તરફ જઇ રહેલી ગાડીમાં રાણપુર ગામની આદિવાસી મહિલાઓના કમકમાટીભર્યા મોત થયા હતા . ઘટનાની જાણકારી મળતાં અંબાજી પોલીસ અને 108 ઘટનાસ્થળે પહોંચી હતી. આદિવાસી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાંતલપુરના જાખોત્રા ગામે ફિલ્મી ઢબે આધેડની હત્યા. આધેડની હત્યાના આરોપીને પોલીસે ગણતરીમાં ઝડપી લીધો

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાં ગત મંગળવારે…

1 of 387

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *