Crime

અંબાજી મા ક્યાંથી મળી લાશ વધું વિગતો જુઓ……

સ્લેગ:- અંબાજી નજીક છાપરી નદી નીચે અજાણી લાશ મળી આવી
અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હતું અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી આસપાસ ઘણા નદીનાળા આવેલા છે. મંગળવારે સવારે અંબાજી થી 7 કિલોમીટર દૂર છાપરી નદીના પુલ નીચે અજાણ યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
છાપરી પોલીસ ચોકી દ્વારા અંબાજી પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ અંબાજી પોલીસ દ્વારા ઘટનાસ્થળે જઈને નદીમાંથી લાશને બહાર કાઢવામાં આવી હતી. ઘણા દિવસ સુધી આ લાશ પાણી મા રહેવાથી ફુલાઈ ગઈ હતી અને તેની ઓળખ મુશ્કેલ બની ગઈ હતી. પોલીસ દ્રારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *