bhavnagarBreaking NewsCrimeGujarat

બે વર્ષ પહેલાં ભાવનગર, શેત્રુંજય રેસીડન્સી પાસે થયેલ હત્યાના ગુન્હામાં સજા પામેલ પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ  ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

તા.૨૦/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હત્યાના ગુન્હામાં પાકા કામનાં કેદી તરીકે રહેલ ચીરાગ સુનિલભાઇ ગોહિલ રહે.વિઠ્ઠલવાડી,ભાવનગરવાળા પેરોલ રજા ઉપરથી ફરાર થઇને તેના રહેણાંક મકાન પાસે હાજર હોવાની મળેલ માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદી હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ છે.
આ દરમિયાન હાજર મળી આવેલ આરોપી ચિરાગ સુનીલભાઇ ગોહિલ ઉ.વ.૨૩ રહે.ઘંટી પાસે, બાવળીયા હનુમાન, વિઠ્ઠલવાડી, ભાવનગર
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી મહેન્દ્દભાઇ ચૌહાણ, રાજેન્દ્દભાઇ બરબસીયા, અનિલભાઇ સોલંકી, વગેરે સ્ટાફ જોડાયેલ હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ – ભાવનગર અને સ્ટેટ મહિલા વિંગ નું 10 લાખ અકસ્માત વીમા પ્રીમિયમ ભર્યું..

સંગઠન દ્વારા પત્રકારના પરિવાર ની ચિંતા કરતું 10 લાખ વીમા કવચ વર્ષની ઉજવણી નો…

मंडल रेल प्रबंधक श्री दिनेश वर्मा द्वारा पुनर्निर्मित कम्युनिटी हॉल का भव्य उद्घाटन एवं कर्मचारियों को समर्पण

पश्चिम रेलवे, भावनगर मंडल के पुनर्निर्मित एवं आधुनिक सुविधाओं से युक्त कम्युनिटी…

પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે થયેલ ચોરી માં માલ પરતની સફળતા મેળવતી રેલવે પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી

મહિલાને પોતાના સોનાના દાગીના પરત કરાવ્યા પાલીતાણા રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા…

પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પ્રભાતફેરી, લંગર પ્રસાદ,નગર કીર્તન સહિતના કાર્યકમો યોજાયા પાલીતાણા સિન્ધી સમાજ…

1 of 419

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *