Crime

તસ્કરો એ રાત્રિ દરમિયાન સિદ્ધિવિનાયક મહાદેવ મંદિરને નિશાન બનાવી હાથ ફેરવ કર્યો..

સુરતના લિંબાયત નીલગીરી સર્કલ પાસે આવેલા ગણેશ નગર-૧ માં આવેલા સિદ્ધિવિનાયક મહાદેવ મંદિરને નિશાન બનાવી તસ્કરોએ હાથ ફેરો કરી નાશી છૂટ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી… 

સુરત શહેરમાં તસ્કરો થયા બેફામ જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે ચોરીને આપી રહિયા છે અંજામ ત્યારે લિંબાયત વિસ્તારમાં નીલગીરી સર્કલ પાસે ગણેશ નગર -૧ માં આવેલા સિદ્ધિવિનાયક મહાદેવ મંદિરને રાત્રિ દરમિયાન નિશાન બનાવી તસ્કરોએ હાથ ફેરો કરી નાશી છુટયા હતા.તસ્કરોએ મંદિરમાં લાગેલા ગંડી, બગવાનનો નગ,કડ્સ,સહિત સમઈની ચોરી કરી નાસી છૂટ્યા હતા ચોરીની જાણ પોલીસને કરાતા લિંબાયત પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

સુરતના લીંબાયત વિસ્તારની ઘટના..

લીંબાયત વિસ્તારમાં તસ્કરો થયા બેફામ..

પોલીસનો ડર ના હોય જાણે તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા છે..

તસ્કરો એ રાત્રિ દરમિયાન સિદ્ધિવિનાયક મહાદેવ મંદિરને નિશાન બનાવી હાથ ફેરવ કર્યો..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ

ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 87

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *