Devotional

આંગણવાડીઓના ભુલકાઓએ ગણપતિજીની મૂર્તિ બનાવી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.ચંદ્રેશકુમાર ભાંભીના માર્ગદર્શન હેઠળ આંગણવાડીઓ ખાતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે,

જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ ‘પા પા પગલી’ અંતર્ગત પ્રી-સ્કુલ એક્ટીવીટી માટે અપાયેલ રંગીન કલેના ઉપયોગથી નાના બાળકોને ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે પ્રેરવામાં આવ્યાં હતાં.

આંગણવાડીના બાળકોએ પરંપરાગત રીતે હાથથી ઘાટ આપીને વિવિધ મૂર્તિઓનું સર્જન કર્યું હતું અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આંગણવાડીના બાળકોએ જાતે ગણેશજીની મૂર્તિઓ બનાવીને માટીની મૂર્તિનો ઉપયોગ પ્રેરી પર્યાવરણ જતન કરવાનો સંદેશ આપ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કૃષ્ણ ભક્તિ શિવ કૃપા વગર ન મળે:પૂ. પારસભાઈ શાસ્ત્રી હરિદ્વારમાં બારોટ અને ધાખડા પરિવારની ભાગવત કથા

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) હરિદ્વાર ખાતે મનોજ પરિવાર અને ધાકડા પરિવારના…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી…

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમ માં ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા,છપ્પન ભોગ, ભવ્ય દરબાર સહિત અલૌકિક શૃંગાર…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *