Devotional

કુંભેશ્વર મહાદેવ ખાતે હનુમાન જયંતી નિમિત્તે 56 ભોગ ધરાવવામાં આવ્યો

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અંબાજી ખાતે મા અંબા ના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું કુંભેશ્વર મહાદેવ કુંભારિયા પાસે લંકેશ્વર હનુમાનજી નું પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલ છે આ મંદિરમાં દર મંગળવારે અને દર શનિવારે ભક્તો હનુમાનદાદા ના દર્શન કરવા આવે છે અને તેલ સિંદુર સહિત પ્રસાદ પણ ધરાવતા હોય છે.

આજ રોજ શ્રી લંકેશ્વર હનુમાનજી ( કુંભેશ્વર મહાદેવ કુંભારીયા) ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ નિમિતે પૂુજારી તથા દાદા ના ભક્તો દ્વારા 56 ભોગ અને યજ્ઞ કરીને ઉજવવામાં આવ્યો હતો. આજે હનુમાન જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં ભકતો દર્શન કરવા આવ્યા હતા.

રીપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અનોખી ભકિત!મધ્યપ્રદેશના બ્રાહ્મણોની અંબાજીમાં સતત 9 દિવસ સુધી 24 કલાક યજ્ઞ કરીને ચૈત્રી નવરાત્રી પર્વ ઉજવી રહ્યા છે

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *