bhavnagarGujaratHelth

તળાજાના પીથલપુર ગામે પ્રધામંત્રી જીવન જયોતિ બીમા યોજના અંતર્ગત બે લાખનો ચેક અર્પણ

તળાજા તાલુકાના પીથલપુર ગામે પ્રધામંત્રી જીવન જયોતિ બીમા યોજના અંતર્ગત કુદરતી મુત્યુ માં પરીવારને બેંક દ્વારા બે લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

તળાજા તાલુકાના પીથલપુર ગામે રહેતા ઢાપા અશ્વિનભાઈ નટુભાઈનું કુદરતી મુત્યુ થયું હતું.બેંક મિત્ર મહેશભાઈ ઢાપા બેંક કર્મચારી સ્ટાફ દ્વારા ઢાપા અશ્વિનભાઈ ને કુદરતી મુત્યુનાં કિસ્સામાં પરિવાર ને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ઢાપા અશ્વિનભાઈએ 436 રૂપિયા પ્રધામંત્રી જીવન જયોતિ બીમાં નું પ્રીમિયમ ભરેલું હતું. આ પ્રીમિયમ આખા વર્ષ નું 436 રૂપિયા પ્રીમિયમ છે.જેનાથી કુદરતી મૃત્યુના કિસ્સામાં બે લાખનો ચેક અર્પણ કરવામાં આવે છે.આ વીમો લીધેલ હોઈ વારસદાર ને બેંક ખાતામાં વીમા રકમ જમા કરી આપવામાં આવે છે.

એસ.બી.આઇ.બેંક પીથલપુરનાં બ્રાન્ચ મેનેજર સિધ્ધાર્થ સાગર,ભૂપેન્દ્ર પરમાર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવે છે કે સરકારશ્રીના પ્રધામંત્રી જીવન જયોતિ વીમા તેમજ પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અચૂક કરાવવા જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

કુળદેવી અને માતાશ્રીના આશીર્વાદ સાથે હાલારની દીકરી ગણાતા પૂનમબેન માડમએ ઉમેદવારીપત્ર ભર્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા આજે ઉમેદવારી…

પાલીતાણા તાલુકાના માલપરાથી તળાજા ને જોડતો બાયપાસ માર્ગ ની સર્વેની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી

સાત કિલોમીટર નો લાંબો બાયપાસ નો સર્વે કાઢતા પાંચ ગામના ખેડૂતો દ્વારા ડેપ્યુટી…

1 of 42

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *