Latest

અંબાજી નો યુવાન હસમુખો ચહેરો સદાય માટે શાંત થઈ ગયો

અમિત પટેલ.અંબાજી
અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આ ધામ મા મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. અંબાજી બાલાજી નગર મા રહેતો પ્રકાશ રાણા આજે બપોરે આ ફાની દુનિયા ને અલવિદા કહી દેતા તેના કુટુંબ મા ભારે દુઃખ વ્યાપી ગયું હતું.
અંબાજી બાલાજી નગર મા વસવાટ કરતો અને સંદીપ પાર્લર મા જોબ કરતો સદાય હસમુખો પ્રકાશ રાણા આજે અમદાવાદ ખાતે અંતીમ શ્વાસ લીધા હતા. તેનાં પરીવાર પર આભ તુટી પડ્યું હતું. પ્રભુ તેનાં આત્માને શાંતિ આપે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *