Breaking NewsLatest

અંબાજી મંદિર ખાતે 501 દીવાની મહાઆરતી યોજાઇ

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં અંબાજી ખાતે નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે રાત્રે 9 વાગે 501 દિવાની મહા આરતી વિસનગર ના માઈ ભક્ત દ્વારા કરવામાં આવી હતી.
અંબાજી મંદિર ખાતે છેલ્લા 20 વર્ષથી વિસનગરના ભકત દ્વારા નવરાત્રી ના સાતમા નોરતે માં અંબાના ચાચરચોકમાં મહા આરતી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા

 

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 722

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *