કપિલ પટેલ દ્વારા અરવલ્લી અરવલ્લી જીલ્લામાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના. મોટા લાલપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓને ઠંડી સામે રક્ષણ માટે સ્વેટર વિતરણ કરી એક અનોખો રાહ શિક્ષક આલમને ચિંધ્યો છે. *. અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મોટા લાલપુર ગામમાં એક થી આઠ ધોરણની શાળા આવેલી છે. આ શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષકોને એક સુંદર વિચાર આવ્યો કે, આપણી શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરીએ જેથી શાળાના આચાર્ય પ્રજાપતિ મુકેશભાઈ ડી. તથા શિક્ષકો પટેલ નિરાલીબેન વિનોદચંદ્ર, પટેલ રાજેશકુમાર. એમ., પ્રજાપતિ નિતાબેન પી., ડામોર ભરતભાઈ જે., પટેલ કિંજલબેન જે., ખાંટ કોદરીબેન ડી. વિગેરે મોટા લાલપુર શાળાના 151 વિધ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોટા લાલપુર શાળાના શિક્ષકોના આ ઉદાહરણ રૂપ કાર્ય અને પોતાની શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય માટે ચિંતિત એવા શિક્ષકોના સારા અભિગમ બદલ મોટા લાલપુર ગામના નાગરિકો અને એસ એમ સી કમિટીના સભ્યોએ શિક્ષકોને અભિનંદન પાઠવી આનંદની લાગણી વ્યકત કરી હતી
અરવલ્લીઃબાયડના મોટા લાલપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓને સ્વખર્ચે સ્વેટર વિતરણ કર્યું….
Related Posts
અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ની અધ્યક્ષતામાં ખાસ અંગભુત અમલીકરણ ની બેઠક મળી છેવાડાના વિસ્તારોમાં સુખાકારીની સવલતો મળી રહે તે બાબતે ચર્ચા કરાઈ
જેમાં પ્રદેશ ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર અને બિન સરકારી સભ્યો દ્વારા નવ નિયુક્ત…
અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ તા. ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ માસના પાવન દિન સોમવારે રાજસ્થાનના જોધપુર નિવાસી દિનેશપુરી ગૌસ્વામી તરફથી ૧૮ કિલો વજનનું શુદ્ધ ચાંદીનું ૨૧,૦૦૦,૦૦ (રૂપિયા એકવીસ લાખની કિમતનું) થાળુ દાન ભેટમાં અર્પણ કરવામાં આવ્યું. દાતાશ્રી દ્વારા કોટેશ્વર ગૌશાળા ખાતે રૂ.૧,૦૧,૦૦૧( રૂ એક લાખ એક હજાર એક) નું દાન પણ આપવામાં આવ્યું.
કોટેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિના સૌન્દર્યમાં સરસ્વતી નદીના કિનારે આવેલ પાવન સ્થળ…
લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?
હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…
ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો, ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય નહી લે તો સમગ્ર અંબાજી બંધ રહેશે અને ઉગ્ર આંદોલન પણ થશે
શક્તિપીઠ અંબાજી ખાતે બે દિવસ થી ગાયો માટે ચાલી રહેલો મામલો હજી થાળે પડતો નજરે…
અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!
વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…
સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધિ” અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લામાં આવેલ સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્રારા ગોલ્ડન સિટી…