Breaking NewsLatest

ઉના ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા “જન ચેતના સંમેલન”, અભિવાદન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ…


છેલ્લા વર્ષોમાં ભાજપ સાશનમાં વધતી જતી મંદી, મોંઘવારી, બેરોજગારી, અરાજકતા, ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાની ઘટનાઓનાં વિરોધમાં “જન ચેતના સંમેલન” તેમજ વિક્રમ સંવત ૨૦૭૮નાં શરુ થયેલા નવા વર્ષ નિમિત્તે “સ્નેહમિલન” તેમજ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ચૂંટાયેલા સરપંચઓનો સન્માન સમારોહ પ્રદેશ પ્રભારી રઘુ શર્માજી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર,ગુજરાતવિધાનસભાકોંગ્રેસપક્ષનાનેતાસુખરામભાઈ રાઠવા, કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, સહ પ્રભારીજીતેન્દ્ર બઘેલજી તથા સૌરાષ્ટ્ર વિસ્તારના માન. ધારાસભ્યઓ ઉપસ્થિતિમાં ઉના ખાતે યોજવામાં આવેલ.આ તકે ગુજરાત વિધાનસભા જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને ઉના વિધાનસભામતવિસ્તારના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, તાલાલા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કોડીનાર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યમોહનભાઈ વાળા, સોમનાથ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યહર્ષદભાઈ રીબડીયા, માંગરોળ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજા, જુનાગઢ વિધાનસભામતવિસ્તારના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, રાજુલા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, મહુવા વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણીકનુભાઈ કલસરીયા, ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિનાપ્રમુખમનસુખભાઈ ગોહેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કારોબારી સભ્યનુસરતભાઈ પંજા, જુનાગઢ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોંકિયા, ગીર સોમનાથ મહિલા કોંગ્રેસના પ્રમુખ કુ. સંગીતાબેન ચાંડપા, ઉના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રામભાઈ ડાભી, ઉના શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ગુણવંતભાઈ તળાવીયા, ઉના શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ કમલેશભાઈ બાંભણીયા, ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાલુભાઈ હીરપરા, ગીરગઢડા તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ પરમાર સહીત વિવિધ મોરચાના પ્રમુખઓ, હોદ્દેદારઓ, આગેવાનઓ, કાર્યકર્તાઓ અને ઉના શહેર/ગીરગઢડાઉનાતાલુકાના સૌ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

રિપોર્ટ પાયલ બાંભણિયા ગીર સોમનાથ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *