Breaking NewsLatest

ગત રોજ પંજાબ ના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જોડે પંજાબ માં જે ઘટના બની ના પગલે અરવલ્લી જિલ્લા ના મોડાસા સાઈ મંદિર ખાતે મહા મૃત્યુંજય ના મંત્રજાપ કરાયા

 


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના પંજાબ માં રેલી યોજવા જતા ખરાબ હવામાન ના લીધે ભટીંડા એરપોર્ટ થી સડક માર્ગે જતા સુરક્ષા માં ચૂક થતા કાફલો પાછો ફર્યો અને વડાપ્રધાનનો જીવ બચી ગયો તેમની સુરક્ષા માટે મોડાસા સાઈ મંદિરે જાપ કરવા અને સોમનાથ મહાદેવ મંદિરે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *