Latest

ગુજરાત ભાજપ પ્રમુખ ના જન્મ દિવસ નિમિતે ૐ આહુતિ યજ્ઞ યોજાયો

ધનસુરા ખોડીયાર માતાજી ના મંદિર ખાતે ૐ આહુતિ યજ્ઞ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર .પાટીલ ના જન્મદિવસ નિમિત્તે ૐ આહુતિ યજ્ઞ યોજાયો હતો. અરવલ્લી જિલ્લા યુવા મોરચા ધનસુરા મંડલ દ્વારા ધનસુરા નજીક આવેલ ખોડીયાર માતાજીના મંદિર ખાતે ૐ આહુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, ધનસુરા ભાજપ પ્રમુખ જગદીશભાઈ, ધનસુરા તાલુકા ભાજપ મહામંત્રી નરેન્દ્ર પટેલ, અરવલ્લી યુવા મોરચા ના પ્રમુખ અમિષ પટેલ, અરવલ્લી જિલ્લા ભાજપ ના મહામંત્રી અવધેશ પટેલ,વિજેશભાઈ,જિલ્લા મહિલા મોરચા ના મહામંત્રી પ્રીતિબેન ઠેકડી, ધનસુરા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ દુષ્યંત પટેલ સહિત યુવા મોરચા ના હોદ્દેદારો તથા કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *