જામનગર: જામનગરના વોર્ડ નં 11 મા રહેતા કરણભાઈ કેશુભાઈ છૈયા BSF (બોર્ડર સિકયુરિટી ફોર્સ ) ની જમ્મુમાં ઉધમપુર ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું પુષ્પમાળાથી સ્વાગત કરાયું હતું. જેમાં વોર્ડ નં 11 ના કોર્પોરેટર જામનગર મહાનગરના ડેપ્યુટી મેયર તપન જસરાજ પરમાર , પૂર્વ કોર્પોરેટર જશરાજ ભાઈ ડી.પરમાર વોર્ડ શિક્ષણ સમિતિ સભ્ય નારણભાઈ મકવાણા , પ્રમુખ વેલજીભાઈ નકુમ તેમજ મહામંત્રી પ્રવીણભાઇ પરમાર , શહેર યુવા મોરચા કોષાઅધ્યક્ષ જયભાઈ નડિયાપરા, કમલેશભાઈ રૂપારેલ, જયન્દ્રસિંહ સોઢા, વિપુલભાઈ બખ્તર્યા વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરી આવકાર્યા હતા.
જમ્મુમાં તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા જવાનનું જામનગર વોર્ડ 11માં ડેપ્યુટી મેયર દ્વારા કરાયું ભવ્ય સ્વાગત.
Related Posts
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી પરિવારો દ્વારા જલારામબાપાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો
પાટણ, સંજીવ રાજપૂત: પાટણ જિલ્લામાંથી રહેતા ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી પરિવારો દ્વારા…
ઉના તાલુકામાં મંજુર થયેલ સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ નું બાંધકામ શરુ માંગ
ઉના તાલુકો એ છેવાડાનો સાથી મોટો તાલુકો છે.ત્યારે સરકારશ્રી દ્વારા સબ ડીસ્ટ્રીક…
અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર
અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યું
અમદાવાદ, સંજીવ રાજપૂત: જૂનાગઢની પાવન ધરતી પરથી અંગદાનનું સત્કાર્ય થયું છે.…
સાવધાન: ગાંધીનગરમાં ગંદકી કરતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ઇસમો સામે દંડ વસૂલાશે.
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાનાં…
જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડીમાં પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: તાજેતરમાં શૈક્ષણિક સત્ર 2024-25 માટે સૈનિક સ્કૂલ બાલાચડી,…
ભુજ મિલિટરી સ્ટેશન ખાતે નવીનીકરણ કરાયેલા યુદ્ધ સ્મારકને યુદ્ધના નાયકોની હાજરીમાં ખુલ્લું મૂકાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભુજ મિલિટરી સ્ટેશન ખાતે 23 એપ્રિલ 2024ના રોજ બાલ્ડ ઇગલ…
પાકિસ્તાન જેલમાં કેદ ગુજરાતના માછીમારોને છોડાવવા માંગ
પાકિસ્તાન જેલ માંથી માછીમારે લખ્યો પત્ર કોળી સમાજ ના આગેવાન રસિક ચાવડા સુધી પત્ર…
અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને રાજ્યના મંત્રી યુવા કેળવણીકાર હસમુખ પટેલનો આજે જન્મદિવસ
અમરવલ્લીના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય વિઝન ધરાવતા શ્રી હસમુખ પટેલનો આજે…
ભાભરમાં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો થયો પ્રારંભ
ભાભર, સંજીવ રાજપૂત: ભાભર માં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ…