Breaking NewsLatest

દ્વારકાના ધોરીવાવ ખાતે સૃષ્ટિના સર્જનહાર શ્રી વિશ્વકર્મા પ્રભુના પૂજા દિવસની ઉજવણી કરવામાં આવી

દ્વારકા (વિતલ-હર્ષ પીસાવાડિયા) “17” સપ્ટેમ્બર એતો વિશ્વના સર્જન હાર એવા ઈલોરગઢ ની ભૂમિ સર્વેના ઇસ્ટ દેવ શ્રી વિશ્વકર્મા દાદા નો એક વિશેષ પૂજન દિવસ છે આ દિવસની સર્વે ને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી. વિશ્વકર્મા દાદા ને પ્રાર્થના કરાઈ કે આ કોરોના કાળમાં સર્વ લોકો નિરોગી રાખે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરીવાવ પાસે આવેલ વિશ્વકર્મા ભવન દ્વારા સમગ્ર સૃષ્ટિના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુના પૂજા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ભગવાન શ્રી વિશ્વકર્માની આરતી પૂજન તથા ધજા ચડાવી ત્યારબાદ સમગ્ર ભક્તોએ સાથે બેસી પ્રસાદ ગ્રહણ કરી વિશ્વકર્મા પૂજન દિવસ ઉજવ્યો હતો…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *