Breaking NewsLatest

શામળાજી શીતકેન્દ્ર માં વૃક્ષારોપણ મેનેજર એફ ઓ અને કર્મચારીઓ દ્વારા કરાયું

અરવલ્લી
સાબરડેરી ના શામળાજી શીતકેન્દ્ર પર આજરોજ તારીખ 21/8/21 ના રોજ શામળાજી એમ.પી.ઓ વિભાગ તેમજ વેટરનરી વિભાગ તેમજ શીતકેન્દ્ર ના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામા આવેલ જેમા સાબરડેરી ના એમ.પી.ઓ વિભાગ ના વડા આસી. જનરલ મેનેજર (એફ.ઓ)સાહેબ શ્રી ડો એમ.એન. પટેલ સાહેબ શ્રી એ હાજરી આપી અને સુપરવાઇઝર શ્રી ઓની મીટિંગ મા હાજર રહી દુધ મંડળી ઓ પર દુધ વધારવા તેમજ સંઘ ની વીવીધ યોજના ઓ વીશે માહિતિ આપી તેમજ સુપરવાઇઝરશ્રી ઓ નો ઉત્સાહ વધારવા બદલ આસી જનરલ મેનેજર સાહેબ નો ખુબ ખુબ આભાર માન્યો ઇન્ચાર્જ શ્રી હેમંત પટેલ એ આ પ્રસંગે શામળાજી શીતકેન્દ્ર ના એમ.પી.ઓ ઇન્ચાર્જ શ્રી હેમંત પટેલ શીતકેન્દ્ર ઇન્ચાર્જ શ્રી મહેન્દ્રભાઇ પટેલ તેમજ વેટરનરી ડોક્ટર શ્રી તેમજ એમ.પી.ઓ સુપરવાઇઝર શ્રી ઓ હાજર રહેલ અને સફળ મિટિંગ કરેલ……

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

1 of 714

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *