Latest

24મીએ ઉડાન સંસ્થાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કીરિટભાઇ મુંબઇ ખાતે આંબેડકારજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

અમદાવાદ: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે ઉડાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. ઉડાન સંસ્થાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કીરિટભાઇ સોલંકી, ચેરમેન શ્રી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિ તારીખ ૨૪/૪/૨૦૨૩ ના રોજ સવારે ૭-૩૦ કલાકે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ, ચૈત્યભૂમિની મુલાકાત લેશે

તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સતાવાર નિવાસ રાજ ગૃહની મુલાકાત સવારે ૮-૩૦ કલાકે પણ લેશે . આ પ્રસંગે ઉડાન મહારાષ્ટ્રના આગેવાનો દ્વારા ડો કિરીટભાઈ સોલંકી સાહેબનુ સ્વાગત કરવામાં આવશે. ઉડાન સંસ્થાનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અરૂણ કુમાર પણ આ પ્રવાસ દરમિયાન સાથે જોડાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 581

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *