Latest

75 આઝાદી કા અમૃત મહોત્સવ મેરી મિટ્ટી મેરા દેશ

આજ રોજ જેસર તાલુકા માં જેસર ગ્રામ પંચાયત દ્વારા  75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની શાહદતને નમન તેમજ અર્પણ કાર્યક્રમ  સાવજ ભુમી તરીખે ઓળખાતો જેસર તાલુકો પાણીયાગાળા ડુંગર  ના પ્રાંગણમાં શીલાફલકમ સમર્પણ, વૃક્ષારોપણ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, સેલ્ફી તેમજ પ્રાથમિક શાળા ખાતે વીર વંદના, ધ્વજ વંદન તથા રાષ્ટ્રગાન અને સેલ્ફી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

જેમાં ઉપસ્થિત ભાવનાગર જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સિહોરા તેમજ પાલીતાણા માર્કેટયાર્ડ ના ડાયરેકટર વિજયભાઈ ગોટી તેમજ અતુલ ગોસ્વામી તેમજ બન્નેગામના તાલુકા ભાજપના આગેવાનો તેમજ સરપંચ શ્રી ઓ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ ગ્રામ જનો ની વિશેષ ઉપસ્થતી માં કાર્યક્રમ કરવામાં આવ્યો સરપંચ શ્રી વિરેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું

રિપોર્ટ વિક્રમસિંહ ગોહિલ જેસર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *