Latest

અંબાજી નજીક ખારાપાણી પાસે જંગલ મા આગ,જંગલ વિસ્તાર મા આગ લાગવા નુ કારણ હજી અકબં, ફાયબ્રિગેડ ધટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

બનાસકાંઠા જિલ્લા મા આવેલો દાંતા તાલુકો પહાડી અને જગલ વિસ્તાર થી ઘેરાયેલો છે. દાંતા અને અંબાજી ના ચારે બાજુ પહાડો અને જંગલ વિસ્તાર આવેલો છે.દાંતા તાલુકો જંગલ અને પહાડી વિસ્તાર હોવાના કારણે અનેકો જગલી જીવ જંતુઓ પણ વસવાટ કરે છે.

હાલ મા ગર્મી ની શરૂઆત થઈ છે.અને ગર્મી ની શરૂઆતે અનેકો જગ્યાએ પહાડો અને જંગલ વિસ્તાર મા આગ લાગવા ની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ગઈ કાલે દાંતા તાલુકા ના જંગલ વિસ્તાર મા બે જગ્યાએ આગ લાગવા ની ધટના સામે આવી હતી.

ગઈ કાલે મોડી સાંજે અંબાજી નજીક આવેલા ખારાપાણી વિસ્તાર પાસે જંગલ મા આગ લાગવા ની ધટના સામે આવી છે. અંબાજી નજીક આવેલા જીએમડીસી જોડે ના જંગલ મા આગ લાગવા ના દ્રશ્યો સામે આવ્યા છે. આગ લાગવા ના કારણે દૂર દૂર થી ધુંઆ ના ગુબ્બરાઓ જોવા મળ્યા હતા. જેથી આ આગનુ વિકરાળ રૂપ જોવા મળ્યુ હતું.

જંગલ વિસ્તાર હોવાના કારણે આગ લાગવાથી ઘણા જીવજંતુ સહિત ઝાડ બળી જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. અંબાજી જોડે ખારા પાણી ના જંગલમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. આગ લાગવા ની ધટના ની જાણ ફાયર બ્રિગેડ ને કરવા મા આવતા ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી આવી હતી ત્યાર બાદ ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો.

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્યશ્રી કસવાલા

સાવરકુંડલાના વિકાસને નવી દિશા: ૨૦ કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ અને આઇકોનિક રોડનું…

રાધનપુર : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખાના સૌજન્યરથી પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું…

રાધનપુર, એ.આર. એબીએનએસ: હાલ પાટણ જિલ્લામાં ગરમી નો પારો ઊંચકાયો છે અને મહત્તમ…

1 of 591

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *