Latest

અંબાજી એસટી ડેપો મા સ્વાસ્થ્ય ચેકઅપ

શકિતપીઠ અંબાજી ખાતે વિવિઘ પ્રકારના ચેકઅપ થાય છે ત્યારે આજરોજ તા – ૫.૪.૨૩ નાં રોજ નિગમના માનનીય ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી ની કર્મચારીઓ નાં સ્વાસ્થ્ય અને તેમના સાથે સંકળાયેલ મુસાફર જનતાના હીત ને ધ્યાને લઇ સત્વરે તમામ કર્મચારીઓ નું સ્વાસ્થ્ય ચેકઅપ કરાવવાની સકારાત્મક સૂચનાઓ

અન્વયે પાલનપુર વિભાગ નાં વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચોધરી સાહેબ નાં માર્ગદર્શન અને અંબાજી સિવિલ નાં સુપ્રિટેન્ડેન્ટ શ્રી યજુવેન્દ્ર મકવાણા સાહેબ નાં સહકાર થકી આજે અંબાજી ડેપોના તમામ ડ્રાઈવર / કંડકટર અને મીકેનીક મિત્રો માટે અર્થપૂર્ણ મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું

જેમાં ડૉ. રાધેય જોષી તથા તેમની ટીમ.દ્વારા સુંદર આયોજન કરી અને તમામ કર્મચારીઓ નાં સ્વાસ્થ્ય ની ચકાસણી કરી સુંદર સાથ સહકાર આપેલ આ તબક્કે અંબાજી એસ.ટી ડેપોમેનેજર રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા હંમેશા નાં માર્ગદર્શન અને સકારાત્મક જરૂરી મદદ માટે સૌ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *