Latest

અંબાજી દર્શન પથ પર ઍક તરફનો હાઇવે માર્ગ 10 સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર માટે બંદ

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિમાની સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આવનારા દિવસોમાં 5 થી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાનાર છે ત્યારે અંબાજી મંદિર ના હાઇવે માર્ગ પર દર્શન પથ પર ભોજનાલય તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે આજથી બંદ કરવામાં આવ્યો છે. જુનાનાકા થી 51 શકિતપીઠ સર્કલ સુઘી એક જ માર્ગ પર વાહનો આવન જાવન કરી શકશે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *