Latest

અન્ન પુરવઠા મંત્રી અંબાજી મંદિરમાં દર્શન કર્યા


અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે વીઆઈપી, નેતાઓ અને સેલિબ્રિટી દર્શન કરવા આવતા હોય છે ત્યારે શુક્રવારે સવારે ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા, અંબાજી મંદિરના દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી પર જઈને ભટજી મહારાજ પાસે આશીર્વાદ મેળવ્યા હતા

થોડા સમય પહેલા મોહનથાળ પ્રસાદ બંધ થયો હતો ત્યારે નેતાઓ દર્શન કરવા આવતા ન હતા ત્યારે હવે પ્રસાદ મંદિરમાં શરૂ થઈ ગયો છે ત્યારે વિવિધ નેતાઓ દર્શન કરવા આવી રહ્યા છે શનિવારે સવારે પણ બચુભાઈ ખાબડ માતાજીના દર્શન કરવા અને સફાઈ અભિયાનમાં હાજરી આપવા આપવાના છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *