Latest

બેસતા વર્ષે સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવશે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે આગામી દિવસોમાં દિવાળી અને બેસતા વર્ષનો પર્વ આવતો હોઈ અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બેસતા વર્ષના દિવસે 26 ઓકટોબરે સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે ત્યારબાદ 27 થી 29 ઓકટોબરના દિવસે સવારે 6:30 વાગે મંગળા આરતી કરવામાં આવશે.

:- 26/10/22 દર્શન સમય :-

સવારે મંગળા આરતી – 6 થી 6:30

સવારે દર્શન – 6:30 થી 11:30

રાજભોગ બપોરે – 12 વાગે

બપોરે દર્શન – 12:30 થી 4:15

સાંજે આરતી – 6:30 થી 7

સાંજે દર્શન – 7 થી 9

:- 27 થી 29 ઓક્ટોમ્બર સમય :-

સવારે મંગળા આરતી – 6:30 થી 7

સવારે દર્શન – 7 થી 11:30

રાજભોગ બપોરે – 12 વાગે

બપોરે દર્શન – 12:30 થી 4:15

સાંજે આરતી – 6:30 થી 7

સાંજે દર્શન – 7 થી 9

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 581

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *