Latest

બેસતા વર્ષે સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવશે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે આગામી દિવસોમાં દિવાળી અને બેસતા વર્ષનો પર્વ આવતો હોઈ અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બેસતા વર્ષના દિવસે 26 ઓકટોબરે સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે ત્યારબાદ 27 થી 29 ઓકટોબરના દિવસે સવારે 6:30 વાગે મંગળા આરતી કરવામાં આવશે.

:- 26/10/22 દર્શન સમય :-

સવારે મંગળા આરતી – 6 થી 6:30

સવારે દર્શન – 6:30 થી 11:30

રાજભોગ બપોરે – 12 વાગે

બપોરે દર્શન – 12:30 થી 4:15

સાંજે આરતી – 6:30 થી 7

સાંજે દર્શન – 7 થી 9

:- 27 થી 29 ઓક્ટોમ્બર સમય :-

સવારે મંગળા આરતી – 6:30 થી 7

સવારે દર્શન – 7 થી 11:30

રાજભોગ બપોરે – 12 વાગે

બપોરે દર્શન – 12:30 થી 4:15

સાંજે આરતી – 6:30 થી 7

સાંજે દર્શન – 7 થી 9

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…

1 of 585

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *