Latest

ગણેશ વિસર્જન બાદ ગણેશ ની દુર્દશા

ગુજરાત ના ગીર સોમનાથ જિલ્લાના અહેમદપુર માંડવી ઉપર શ્રી સમુદ્ર સેવા ટ્રસ્ટ એડવેન્ચર વોટર સ્પોર્ટ અહેમદપુર માંડવી બીચ ઉપર ગણપતિ વિસર્જન બાદ થયેલ કુદરતી સંપતિને નુકસાન થતું અટકાવવા બાબતે તેમજ દરિયાઈ સુંદરતાને ફરીથી સુંદર બનાવવા માટે થઈ શ્રી સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ પ્રમુખ ધર્મેન્દ્ર ગીરી ગોસ્વામી તેમજ તેમની ટીમ દ્વારા પ્રકૃતિને ફરીથી સુંદર બનાવવા માટે થઈ અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

ધર્મ ના નામે મનોરંજન કરી ભગવાનની આવી દૂરદશા ના કરવા અપીલ છે તેમજ જુનવાણી રૂઢિ મુજબ માટીના અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા બનાવવા નમ્ર વિનંતી કરવામાં આવે છે શ્રી સમુદ્ર સેવા ટ્રસ્ટ એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ ધર્મેન્દ્રગિરી ગોસ્વામી.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *