Latest

ગણેશ વિસર્જન બાદ ગણેશ ની દુર્દશા

ગુજરાત ના ગીર સોમનાથ જિલ્લાના અહેમદપુર માંડવી ઉપર શ્રી સમુદ્ર સેવા ટ્રસ્ટ એડવેન્ચર વોટર સ્પોર્ટ અહેમદપુર માંડવી બીચ ઉપર ગણપતિ વિસર્જન બાદ થયેલ કુદરતી સંપતિને નુકસાન થતું અટકાવવા બાબતે તેમજ દરિયાઈ સુંદરતાને ફરીથી સુંદર બનાવવા માટે થઈ શ્રી સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ પ્રમુખ ધર્મેન્દ્ર ગીરી ગોસ્વામી તેમજ તેમની ટીમ દ્વારા પ્રકૃતિને ફરીથી સુંદર બનાવવા માટે થઈ અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

ધર્મ ના નામે મનોરંજન કરી ભગવાનની આવી દૂરદશા ના કરવા અપીલ છે તેમજ જુનવાણી રૂઢિ મુજબ માટીના અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા બનાવવા નમ્ર વિનંતી કરવામાં આવે છે શ્રી સમુદ્ર સેવા ટ્રસ્ટ એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ ધર્મેન્દ્રગિરી ગોસ્વામી.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

પંચમહાલના પ્રભારીમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

એબીએનએસ,વી.આર, પંચમહાલ: ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી અને પંચમહાલ જિલ્લાના…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *