Latest

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

સુરતના ઓરણા ગામ ખાતે આવેલ પીએસસી સેન્ટરમાં લેવાયો આરોગ્ય ક્લાસ

ઓરણા ગામ પીએસસી સેન્ટરની તમામ આશા વર્કર બહેનો સાથે આરોગ્ય મંત્રીનો સંવાદ

પહેલી વખત કોઈ આરોગ્ય મંત્રીએ આશા વર્કરોને કરી હાંકલ

લોકોને ભગત ભુવામાં નહીં પડવા અને જાગૃતિ લાવવા સૂચના આપવામાં આવી

વરસાદની ઋતુમાં સાપ અને વીંછું કરડવાની ઘટના સામે આવતી હોય છે

આવા સમયગાળા દરમિયાન લોકો ભોગ બનનારને ભગત ભુવા પાસે લઈ જતા હોય છે

જેથી લોકોના મોત થાય છે

આવી પરિસ્થિતિમાં આશાવર્કર બહેનો લોકોને જાગૃત કરે તેવી આરોગ્ય મંત્રીની સલાહ

ભગત ભુવા પાસે કોઈ જીવન રક્ષક દવા હોતી નથી

ભગત ભુવા પાસે જવાથી માનવ જીવનને નુકસાન જ થાય છે તેવા પાઠ ભણાવવામાં આવ્યા

તમામ લોકોને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા માટે પાઠ ભણવામાં આવ્યા

તમામ આશા વર્કરોએ આરોગ્ય મંત્રીને બાહેંધરી આપી

લોકોને ભગત ભુવા પાસે નહીં જવા દઈએ આરોગ્ય કેન્દ્રમાં આવા જાગૃત કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી

આશા વર્કરો બહેનો ગામડાઓમાં લોકોનો જીવ બચાવવા માટે કરશે કામગીરી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા નો આ પાઠ લાભદાયી નિવડશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *