Latest

સંત શિરોમણી શ્રી જલારમબાપાની 223મી જન્મ જયંતીની સુરત શહેર સહિત સમગ્ર દેશમાં જલારામ બાપાની જન્મ જયંતીની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના ઉધના રોડ નબર 1 પર આવેલ 18 વર્ષો જૂનું જલારામ મંદિરમાં જલારામ બાપાની જયતિ ની ઉજવણી ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવ્યું….

 

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

223 મી જન્મ જયંતીની સુરત શહેર સહિત સમગ્ર દેશમાં સીરોમની સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી રહ્યું છે

ત્યારે શહેરના ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલ રોડ નબર 1 પર આવેલ સંત સિરોમની શ્રી જલારામ બાપાનું 18 વર્ષ જૂનું મંદિર આવેલું છે તેમાં દર વખત ની જેમ આ વર્ષે પણ અન્નકૂટ સાથે મહાપ્રસાદીનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં ભાવિભક્તોએ મહા પ્રસાદીનો લાભ લેતા હોય છે.

આજે સુરત સહિત સમગ્ર દેશમાં જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી .

223મી જન્મ જયંતિની સુરત શહેરમાં ધામ ધૂમથી ઉજવણી.

અન્નકૂટ સાથે મહાપ્રસાડીનો પણ આયોજન કરવામાં આવ્યો.

સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જલારામ જયંતિની ઉજવણી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *