Latest

જય ભોલે ગ્રુપ દ્વારા અજય બાણ અંબાજી મંદિરમાં લાવવામાં આવ્યું

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિરમાં આજે જય ભોલે ગ્રુપ દ્વારા અજય બાણ ની પ્રતિકૃતિ લાવવામાં આવી હતી.

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ જય ભોલે ગ્રુપ ના સભ્યો અજય માતાના મંદીરમાં અજય બાણ લઇને પહોચ્યાં હતાં.ગબ્બર ખાતે માં અંબા એ ભગવાન રામને રાવણનો વધ કરવા માટે અજય બાણ આપ્યુ હતુ.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *