Latest

ભાવનગર ખાતે ક્ષત્રિય કરણીસેના ની મિટિંગ માં હોદ્દેદારો ની નિયુક્તિ કરવામાં આવી

ગઈકાલે તારીખ ૨૧‐૫‐૨૩ ને રવિવાર ના રોજ હોટલ સિધ્ધીવિનાયક બુધેલ ખાતે શ્રી ક્ષત્રિય કરણીસેના ભાવનગર ની મીટિંગ મળી જેમા સર્વાનુમતે શ્રી ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર ના નવનિયુક્ત હોદ્દેદારો ની વરણી કરવામાં આવી.

જેમા જાલમસિંહ ચુડાસમાં (ભાવનગર શહેર અધ્યક્ષ) તથા હઠીસિંહ ખેર (ભાવનગર શહેર ઉપાધ્યક્ષ)તથા પૂર્વજીતસિંહ પરમાર (ભાવનગર શહેર ઉપાધ્યક્ષ) તથા જયુભા પરમાર ગીર (ભાવનગર શહેર મહામંત્રી) તથા વિશાલસિંહ જાળીયા (ભાવનગર શહેર સંગઠન મંત્રી)તથા કુલદિપસિંહ પરમાર (ભાવનગર શહેર સંગઠન મહામંત્રી) તથા રાજેન્દ્રસિંહ ચાવડા (સુભાષનગર ભાવનગર અધ્યક્ષ)તથા અમિતસિંહ વાળા ( સુભાષનગર ભાવનગર ઉપાધ્યક્ષ) તથા અજીતસિંહ ભંડારી (સુભાષનગર ભાવનગર મહામંત્રી) વિરમદેવસિંહ સોલંકી ( ભાવનગર શહેર કરણી સૈનિક) તથા હરપાલસિંહ ડાભી ( ભાવનગર શહેર કરણીસૈનિક) તરીકે વરણી કરવામાં આવી.

સૌ ભાઈઓ ને ખૂબ ખૂબ અભિનંદન….માં કરણીજી તથા માં ભવાની ને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કે આપ જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરી રાષ્ટ્ર અને સમાજ નુ નામ રોશન કરો તથા સફળતાના તમામ શિખરો સર કરો.💐💐💐💐💐

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *