Latest

ખેરફળી ની બાળકીનું મોત થયું, અંતિમવિધિ કરાઈ

શક્તિપીઠ અંબાજીથી ગબ્બર પાછળ બેડાપાણી ગામ આવેલ છે આ ગામની અંદર ખેર ફળી વિસ્તાર આવેલ છે. વન વિભાગ તરફથી 25 તારીખના રોજ 19 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને આ કારણે આદિવાસી સમાજ ભારે રોષે ભરાયો હતો. ત્યારબાદ તેમણે આંદોલન પણ કર્યા હતા અને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પણ રજૂઆત કરી હતી.

ગબ્બર પાછળ ખેરફળી મા રહેતા મનિષાબેન હરેશભાઈ ડુંગાઇચા, ઉમર વર્ષ 2 નું અગમ્ય કારણોસર મોત થયું હતું. પરિવાર દ્વારા અંતિમવિધિ પણ કરવામાં આવી હતી. પરિવાર દ્વારા કલેક્ટરને સંબોધીને પત્ર પણ લખવામાં આવ્યો છે જેની કોપી પણ whatsapp પર મુકવામાં આવી છે. પત્રમાં આક્ષેપો કરવામાં આવ્યા છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *