Latest

કોટેશ્વર અંતિમ ધામ માટે વિના મૂલ્યે ચંદનનું લાકડું મળશે

 

શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે કોઈજ સ્મશાન આવેલું નથી અને અંબાજી થી 7 કિલોમીટર દૂર કોટેશ્વર સરસ્વતી નદીના કિનારે અંતીમ ધામ આવેલું છે. અંતીમ ધામ ખાતે લાકડાની વ્યવસ્થા કરવામાં આવી છે પણ અંતીમ સંસ્કાર વખતે ચંદનના લાકડાનું ઘણું જ મહત્વ છે ત્યારે અંબાજી ના નીલકમલ સોમપુરા આગળ આવ્યાં છે અને તેમણે ચંદનનુ ઝાડ ઉગાડયું છે અને તેમણે ચંદનના નાના નાના લાકડાની થેલી બનાવી છે.

અંબાજી આસપાસનાં લોકોને વિના મુલ્યે ચંદનના ઝાડ નુ લાકડું કોઈપણ વ્યક્તિને આપવાની તેમને સુંદર કામગીરી હાથ ધરી છે. કોઇપણ વ્યક્તિને લાકડું જોઈતુ હોયતો તેમણે કુંભારીયા ખાતે સ્ટોનટચ માર્બલ્સ ફેક્ટરી થી ચંદનનુ લાકડું વિના મુલ્યે મળશે. લોકો વિવિઘ પ્રકારની સેવા કરી રહ્યાં છે ત્યારે નીલકમલ સોમપુરા પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા આગળ આવ્યાં છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *