Breaking NewsLatest

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના : વડાપ્રધાન મોદી સિવિલ પહોંચ્યા, ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા

કેમ છો મજામાં જલ્દી તબિયત સારી થઈ જશે

દર્દી ઓ ને પી એમ મોદી દ્રારા પૂછવામાં આવ્યું

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાતે આવ્યા છે. તેઓએ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને ઝૂલતા પુલ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. ઉલ્લેખનીય છે કે હવે વડાપ્રધાન મોદી કચેરી ખાતે જઈને અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે. ત્યાં મૃતકોના પરિવારજનોને પણ મળવાના છે.

અહેવાલ અભિષેક પારેખ મોરબી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 714

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *