GujaratLatest

નર્મદા ડેમમાં પાણી છોડાતા સાયર ગામે ત્રણ પરિવારને બચાવતી NDRF ટીમ

સંજીવ રાજપૂત-નર્મદા: રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે ત્યારે નર્મદા ડેમના દસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અન્ય સ્થળે સલામત રીતે ખસી જવા પણ સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે નર્મદા ડેમમાં પાણી છોડવાના પગલે NDRF ની ટીમે કરજણના સાયર ગામે દેવદૂત બની ત્રણ પરિવારને સહકુશળ બચાવી લેવાયા છે.

નર્મદા ડેમમાં પાણી છોડવાને પગલે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRF ની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પાંચ પુરુષ, ૧૦ બાળક બાળક તથા એક મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 646

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *