નવસારી, એબીએનએસ: નવસારી જિલ્લાના જલાલપોર ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત ૫ એમ્બ્યુલન્સ અને ૧૩ સ્વચ્છતા અભિયાન માટે ગાડી નું વિતરણ પ્રદેશ અધ્યક્ષ,ભાજપા ગુજરાત તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી,ભારત સરકાર સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું. જેમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલ,જીલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નવસારીના જલાલપોર ખાતે એમ્બ્યુલન્સ તેમજ સ્વચ્છતા ગાડીઓનું વિતરણ કરતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ
Related Posts
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર…
છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત
ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…
સંતાલપુરના વારાહી ખાતે જત સમાજના સમૂહ લગ્નમાં કોમી એકતા: વાલ્મિકી થી લઈ બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા
પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ પીએમ…
શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને સ્થાનિક બહેનોના હસ્તે રૂ.૫.૩૮ કરોડ ખર્ચે કામરેજ ચાર રસ્તા પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક (કેનાલ રોડ) સુધીના ફોર લેન સી.સી. રોડ, ડીવાઇડર, પેવર બ્લોક તથા એક બાજુ પ્રીકાસ્ટ ગટરની કામગીરીના વિકાસકામનું ખાતમુહૂર્ત
આ વિકાસ કાર્યો કામરેજની પ્રગતિનું પથદર્શન છે - માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને…
જામનગર ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા પુરવઠા વિભાગ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16…
ગુણવત્તા યાત્રા અંતર્ગત જામનગર ફેક્ટરી અસોસિએશન ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરાયું
જામનગર સંજીવ રાજપૂત: ગુજરાતની એમએસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક…
શ્રી શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદી
દિલ્હી, એબીએનએસ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ સાધક અને કાશી નિવાસી શ્રી…
રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…
હારીજના બોરતવાડા ખાતે ગાય આધારિત કેસર કેરી ફાર્મની વૈજ્ઞાનિકો દ્વારા મુલાકાત લેવાઈ
પાટણ, એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામ ખાતે આવેલ કેસર કેરી…
સમી તાલુકાના અદગામ ખાતે 108ના કર્મઓની ઉમદા કામગીરી સામે આવી..
પાટણ, એ.આર. એબીએનએસ, પાટણ જીલ્લાના સમી તાલુકાના અદગામ ગામ ખાતે રહેતાં સગર્ભાબેન…