Latest

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના આવતી કાલે 99 મા મન કી બાત કાર્યક્રમ અમદાવાદ શહેર ના વેજલપુર ખાતે ધારાસભ્ય અમિતભાઇ ઠાકર ના સેવાલય કાર્યાલય ખાતે આયોજન કરાયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ /અરવલ્લી

દેશ ના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા  દર મહિના ના છેલ્લા રવિવારે યોજાનાર મન કી બાત કાર્યક્રમ અંતર્ગત વેજલપુર વિધાનસભા મત વિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય અમિતભાઇ ઠાકર ના સેવાલય કાર્યાલય ખાતે તારીખ 26 માર્ચ 2023 સવારે 11.00 કલાકે  99 માં મન કી બાત કાર્યક્રમમાં  દેશ ના નાગરિકો સાથે વર્તમાન  પ્રશ્નો તેમજ કલા  સાહિત્ય વિજ્ઞાન કૃષિ  જેવા અનેક વિધ  ક્ષેત્રે  માં થયેલા  ઇનોવેશન ના  સીધો સંવાદ એટલે મન કી બાત કાર્યક્રમ  માં વેજલપુર સેવાલય ખાતે સંગઠન ના  હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરો  તેમજ નાગરિકો  મોટી સંખ્યામાં જોડાવા ના છે

આ કાર્યક્રમ માં વકીલો ,ડોકટરો, શિક્ષકો, વેપારીઓ ઉદ્યોગકારો , સાહસિકો , સહકારી આગેવાનો,  વિવિધ સોસાયટીઓ ના ચેરમેનો કારોબારી સદસ્યો  ફ્લેટો ના ચેરમેનો વિવિધ સંઘઠનો ના કાર્યકર્તાઓ ફેરિયાઓ,  સામાજિક આગેવાનો  મન કી બાત કાર્યક્રમમાં રિવોલવિંગ ટીવી  સેટ સાથે એક સાથે 500 લોકો નિહાળી શકે તેવી અલદાઈ વ્યવસ્થા કરવામાં આવી

જેથી શહેર ના દરેક  વ્યક્તિઓ લાભ લેવા વેજલપુર ધારાસભ્ય અમિતભાઇ ઠાકર એ  મીડિયા માધ્યમથી આમંત્રણ આપ્યું છે કાર્યક્રમમાં જોડાવવા વિનંતી કરાઈ છે

વેજલપુર વિધાનસભા ખાતે “મન કી બાત” કાર્યક્રમ અનુસંધાને સમય:- ૧૧:૦૦ કલાકે,રવિવાર  કાર્યાલય:- ૫૧, ટાઇટેનિયમ સીટી સેંટર, આયકર ભવન,૧૦૦ ફૂટ રોડ,સેટેલાઇટ,અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *