Latest

રંઘોળા ગામના સરપંચ પુત્ર સુમિત ડાંગરની બીજી પૂર્ણતિથી નિમિતે મંદ બુદ્ધિના લોકોને ભોજન કરાવી ઉજવણી કરાઇ

 

ઉમરાળા તાલુકાના રંઘોળા ગામના સરપંચ વશરામભાઇ ડાંગર ના લાડકવાયા દીકરા સુમિતનું અકાળે અવસાન થયુ હતુ સરપંચ વશરામભાઇ અને ડાંગર પરિવાર ઉપર આભ ફાટ્યું હતુ યુવાન સુમીત ડાંગરની યાદમાં પરિવારજનો દ્વારા રકતદાન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ સુમિત ડાંગરની બીજી પૂર્ણતિથિ નિમિતે સરપંચ વશરામભાઇ અને ડાંગર પરિવાર દ્વારા સોનગઢ સ્થિત મંદ બુદ્ધિ આશ્રમ ખાતે 100 થી પણ વધુ સંખ્યામાં રહેલા મંદ બુદ્ધિ ધરાવતા લોકોને ભોજન કરાવી બીજી પૂર્ણતિથિની ઉજવણી કરવામાં આવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *