Latest

અંબાજી માન સરોવર ખાતે રથયાત્રા નિમિતે પૂજન કરવામાં આવ્યું

 

દર વર્ષની જેમ આ વખતે પણ પૂજન કરવામાં આવ્યું અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની હાજરી મા પૂજન કરાયું અંબાજી મંદિરની સવારની આરતી પૂર્ણ થયા બાદ પુજન કરાયું વરૂણ દેવને અને ગંગા મૈયાનુ પૂજન કરવામાં આવ્યું

ગ્રીષ્મ ઋતુ પુર્ણ થયાં બાદ ચોમાસાની ઋતુ સારી જાય તે માટે પ્રાથના કરવામા આવી પૂજન વિધિ કર્યાં બાદ અહી માંડવો અર્પણ કરવામાં આવે છે

અંબાજી મંદિરના કર્મચારીઓઅને અધિકારીઓ પણ પુજન વિધિમાં જોડાયા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *