Latest

સદગુરુ દેવ શ્રી સતપાલજી મહારાજ નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માનવ ઉત્થાન સેવા સમિતિ હિમતનગર શાખા દ્વારા માનવ ધર્મ ના પ્રણેતા સદગુરૂ દેવ શ્રી સતપાલજી મહારાજ નો પાવન જન્મ દિવસ તારીખ ૨૧ સપ્ટેમ્બર નાં રોજ હિંમતનગર આશ્રમ પર ધામધૂમ થી ઉજવવા માં આવ્યો હતો.

જેમાં શાખા નાં મહાત્મા આધિના બાઈજી, મ. બંદગી બાઈજી અને મ. સુખેશ્વરી બાઈજી એ શાસ્ત્ર આધારિત સત્સંગ પ્રવચન કર્યું હતું.

ઉપરાંત સંસ્થા દ્વારા સદવિચાર પરિવાર ના સહયોગ થી નિ:શુલ્ક ચક્ષુ નિદાન શિબિર પણ રાખવામાં આવ્યો તેમજ

આ પ્રસંગે વિશેષ અતિથિ માં સદવિચાર પરિવાર ના પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ, મંત્રી શ્રી કનક સિહ ઉપસ્થિત રહ્યા. આ આંખ ના કેમ્પ નો અનેક લોકો એ લાભ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *