Latest

સામાજિક કાર્યકર ચેતન સાલવીનુ પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી થકી બહુમાન કરાયું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: મોટી સરાય ,પાટણ ખાતે આવેલા ડો બાબા સાહેબ આંબેડકર ચોકમાં મોટી સરાયના વતની જાણીતા સામાજીક યુવા કાર્યકર રણજીતસિંહ મફતલાલ પરમાર ઉર્ફે ચેતન સાલવી એ ડો બાબા સાહેબ આંબેડકરની અર્ધ પ્રતિમાનું એકલા હાથે સ્થાપન કરતા પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી એ તેમના રાણીપ અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ચેતન સાલવીનુ ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અર્પણ કરીને સન્માન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *