અમદાવાદ, સંજીવ રાજપૂત: મોટી સરાય ,પાટણ ખાતે આવેલા ડો બાબા સાહેબ આંબેડકર ચોકમાં મોટી સરાયના વતની જાણીતા સામાજીક યુવા કાર્યકર રણજીતસિંહ મફતલાલ પરમાર ઉર્ફે ચેતન સાલવી એ ડો બાબા સાહેબ આંબેડકરની અર્ધ પ્રતિમાનું એકલા હાથે સ્થાપન કરતા પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી એ તેમના રાણીપ અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ચેતન સાલવીનુ ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અર્પણ કરીને સન્માન કર્યું હતું.
સામાજિક કાર્યકર ચેતન સાલવીનુ પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી થકી બહુમાન કરાયું.
Related Posts
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત
સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી
સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી : રાષ્ટ્રવાદ, રાષ્ટ્રસુરક્ષા, એકતા, સંસ્કાર, સ્નેહ,…
ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દામાણી હાઈસ્કૂલ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. વન મહોત્સવ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વન વિભાગના કર્મચારીઓ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારીના મામલતદાર પરમાર સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ મહેશભાઈ…
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
ઓખા, સંજીવ રાજપૂત, એબીએનએસ: જેમ જેમ સૂર્ય ક્ષિતિજ નીચે ઢળતો ગયો, તેમ તેમ ભારતીય…
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…
રાધનપુર ભણસાલી કેન્દ્ર ખાતે પોલીસ વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
રાધનપુર, એબીએનએસ, અનિલ રામાનુજ: માનવ સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાને…
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
રાધનપુર | અનિલ રામાનુજ, એબીએનએસ: રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે આવેલ દેવપુરા…
















