Latest

અંબાજી એસટી ડેપો દ્વારા મુસાફર જાગૃતિ માટે સુંદર કાર્યક્રમ અંબાજી ખાતે યોજાયો

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે એસટી ડેપો આવેલો છે, આ એસટી ડેપોથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બસનું સંચાલન થઈ રહ્યું છે.

સરકાર શ્રીનાં સ્વચ્છતાનાં અભિગમ અને નિગમની સૂચના અનુસાર અંબાજી એસ.ટી ડેપો દ્વારા મુસાફર જાગૃતિ માટે તમામ કંડકટર મિત્રો ને આહવાન કરતા તમામ કંડકટર મિત્રોએ આ બીડું ઝડપી અને બસ અને બસ સ્ટેશન સ્વચ્છ રહે તે હેતુસર આવનારા આખા માસમાં આજ મુજબ બસ માં મુસ્ફરોને કચરો નાં કરવા આગ્રહ કરશે

અને મુસાફર જનતાને સાફ બસો માં મુસાફરી માટે ડેપો થકી સ્વચ્છ બસ ઉપલબ્ધ થશે,અને આ સ્વચ્છ બસ અને કંડકટર મિત્રોનાં સફાઈ
નાં આગ્રહ થકી નિગમની સ્વચ્છ બસો અને બસ સ્ટેશનો માટે સ્ટાફ કટિબદ્ધ છે.અંબાજી ગુજરાતનો સૌથી છેલ્લો બસ ડેપો છે ત્યારબાદ રાજસ્થાન રાજ્ય શરૂ થાય છે. અંબાજી એસટી ડેપોમાં રઘુવરસિંહ ચૌહાણની સુંદર કામગીરી જોવા મળી રહી છે જય ભેરુ નાથ

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *