Other

અક્ષરવાડીમાં યોજાયો રક્તદાન કેમ્પ

પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજના 89માં જન્મદિન નિમિતે શહેરના અક્ષરવાડી રોડ પર આવેલાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આજરોજ તાં 18 સપ્ટેમ્બરને રવિવારે સાંજે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજનમાં  પ્રમુખ સ્વામિ મહારાજનાં જન્મ શતાબ્દી અન્વયે 100 થી પણ વધારે સંખ્યામાં રક્તદાતાઓએ  પોતાના અમૂલ્ય રક્તનું દાન કરીને પોતાનું સામાજિક ઋણ અદા કર્યું હતું.

મંદિરના વારિષ્ટ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામિ અને કોઠારી પૂજ્ય યોગવિજય સ્વામિ અને મહાનુભાવ ડોક્ટરોની હાજરીમાં ઉદ્ઘાટન કર્યા પછી સંતો અને ઉપસ્થિત મહાનુભાવોએ પણ આ સ્તુત્ય કાર્યમાં ભાગ લીધો હતો.

ડિસેમ્બર મહિનામાં આયોજિત પૂજ્ય પ્રમુખ સ્વામિ મહારાજનાં જન્મ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ભાઈઓ અને બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *