Other

મેવડા ગામ ના માજી સરપંચ અને દરજી સમાજ ના આગેવાન નું ટૂંકી માંદગી બાદ નિધન થી શોકમગ્ન

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માલપુર તાલુકાના મેવડા ગામના માજી સરપંચ અને દરજી સમાજ ના પૂર્વ પ્રમુખ તેમજ કોંગ્રેસ ના પીઢ આગેવાન સ્વ કોદરભાઈ કોહ્યાભાઈ  નું 92 વર્ષે ટૂંકી માંદગી થી આજે વહેલી સવારે  દુઃખદ અવસાન થયું હતું

જેમના અવસાન ના સમાચારો મળતા ગ્રામજનો માં શોકનુ વાતાવરણ ફેલાયું હતું મેવડા ગામના વિકાસ માટે તેમનો સિંહફાળો રહ્યો હતો તેમજ આસપાસના ગામમાં સ્કૂલ ની સુવિધાઓ નહતી ત્યારે તેમને એક સ્કૂલ ની સ્થાપના કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ના બાળકો ને શિક્ષણ મળે તેમાટે સ્કૂલ શરૂ કરી બાળકો ને શિક્ષણ ની સુવિધાઓ આપી હતી

સરપંચ તરીકે નિષ્પક્ષ સેવાઓ આપી હતી જેમની અંતિમયાત્રા મેવડા ગામમાં નીકળી હતી જેમાં ભાજપ કોંગ્રેસ તેમજ સહકારી આગેવાનો અને પાટીદાર સમાજ તેમજ બક્ષીપંચ સમાજ અને દલિત સમાજ સાહિત અનેક લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *