PoliticsLatest

કોરોના મહામારી માં મૃતકોને પચાસ હજારના બદલે નિતિનિયમો પ્રમાણે ચાર લાખ ની સહાય ચૂકવવા સહિતના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા પ્રાંતિજ મામલતદાર ને આવેદનપત્ર અપાયુ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી માં જે લોકો કોરોના કારણે મૃત્યુ પામ્યા છે તેમના વારસદારો ને સરકાર દ્વારા જે પચાસ હજાર ની સહાયની ચુકવણી કરે છે તે ખૂબજ ઓછી છે કાયદા પ્રમાણે ચાર લાખની સહાય આપવાની હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ની સરકાર દ્વારા માનવતા નેવું મૂકી કોરોના ના મૃતકો ના પરિવારોની ઓછી સહાય ચૂકવીને કૂલ મશ્કરી કરી છે જેથી પુનઃ સર્વેક્ષણ કરાવી ચાર લાખની સહાય ચૂકવવામાં આવે અને કોરોના નો વેવ ચાલુ છે ત્યારે તમામ સરકારી હોસ્પિટલોમાં ઇન્જેક્શન દવા ઓ ઓક્સિજન ની પૂરતી વ્યવસ્થા કરે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના થી જિલ્લા કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ આજે પ્રાંતિજ ખાતે કોંગ્રેસ સમિતિ અને કાર્યકરો મારફતે પૂ.ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ની આગેવાનીમાં પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તાલુકાના કોંગ્રેસ ના વધુ કાર્યકરો કોંગ્રેસ ના આ કાર્યક્રમમાં જોડાયા હતા…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 628

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *