PoliticsLatest

વલ્લભીપુર માં પરિવર્તન યાત્રા:ભવ્ય રોડ શો,:

આમ આદમી પાર્ટી ની પરિવર્તન યાત્રા વલભીપુર પહોંચી અને વલભીપુર જકાતનાકા ખાતે ખૂબ બોહળી સંખ્યામાં કાર્યકરો જોડાયા ત્યારે આ યાત્રા માં જકાતનાકે નગરસેવક ભાર્ગવ મહેતા અને દિવ્યાંગ એસોસિએશન વલ્લભીપુર ના આગેવાન હિતેન્દ્ર ગુજરાતી(ભગત)દવાર સન્માન કરેલ અને ગામ લોકો પણ આ યાત્રા માં એક મોકો કેજરીવાલ ને એવા સોગ સાથે મેઈન બજારમાં થઈ ને અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી ત્યારે ખાસ યાત્રા દરમિયાન ભગવાન ના દેવ સ્થાન આવે ત્યારે નીચે ઉતરી ને દશૅન કરવા માટે અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નો ભવ્ય વિજય પ્રાપ્ત થાય એવા આશિર્વાદ લેવા માટે દશૅન નો લાવો લિધો હતો અને અલગ અલગ વિસ્તારમાં વેપારીઓ દ્રારા ફુલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને યાત્રા ટાવર ચોક થઈ ને વચ્ચે દેવ સ્થાને પહોંચી હતી જ્યાં ભગતબાપુ ના મંદિર દશૅન કરી ને લાલજી મહારાજ ની આરતી ઉતારી હતી અને ત્યારબાદ હાઈવે રોડ થઈ ને બુધેશ્વર મહાદેવ મંદિર જય ને મહાદેવ ના દશૅન કરયા હતા આ યાત્રા માં

પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા.શહેર પ્રમુખ વિક્રમસિંહ સોલંકી. વલભીપુર તાલુકા પ્રમુખ સરદાર સિંહ સોલંકી.. નગરપાલિકા ના નગર સેવક ભાગૅવ મેહતા ,સહ પ્રભારી હરેશભાઇ ગુજરાતી, અશ્વિનભાઈ માંગુકિયા.. મોરી હિતેશભાઈ ..મોરી બનંભા..ગોહિલ શક્તિસિંહ આરીફખાન પઠાણ, મહામંત્રી બલુભાઈ મેણિયા,ભરતભાઇ દેવાણિ, રાજેશભાઇ વાઘશિયા,વગેરે હોદ્દેદારો એ ઉપસ્થિતિમાં આ યાત્રા પુણૅ થય હતી અને ત્યારબાદ રાત્રે ..સાડા રતંનપુર ગામે જનં સંવાદ કાર્યકરમ. છે તમામ હોદ્દેદારો એ સ્વરુચિ ભોજન લીધુ હતું.

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 564

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *