Politics

ગારીયાધાર શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાય

ગારીયાધાર જેસર 101 વિધાનસભા નોસ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.

દિવાળી અને નૂતન વર્ષની કાર્યકર્તાઓ માટે નવી ઉર્જા,શક્તિ,અને સામ્યર્થ માટે ગારીયાધાર જેસર વિધાનસભા 101 દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતુ

આ કાર્યકર્મ માં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.મકવાણા,જિલ્લા ભાજપના પ્રભારી બ્રીજરાજસિંહ ઝાલા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન કેશુભાઈ નાકરાણી જિલ્લા ભાજપના મહામંત્રી ભરતભાઇ મેર,,રાજુભાઇ ફાળકી,તેમજ જેસર તાલુકા ભાજપ પ્રમુખ બી કે ભુવા સાહેબ. મહુવા તાલુકા મહામંત્રી ઘનશ્યામભાઈ મહેતા વગેરે આગેવાનો આ સ્નેહ મિલનમાં વિશેષ ઉપસ્થિત રહી ગારીયાધાર જેસર વિધાનસભા 101 ના દરેક હોદેદારો,ચૂંટાયેલ સભ્યો,શક્તિ કેન્દ્રના સંયોજકો, પ્રભારીઓ,દરેક સેલ મોરચાના કાર્યકર્તાઓ, સક્રિય સભ્યો,પેઈજ અને બુથ સમિતિઓ ના સભ્યો,ભાજપના શુભચિંતકોને આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને દિપાવ્યો હતો

તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગારીયાધાર શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડ જિલ્લા ભાજપના અગ્રણી વીડી સોરઠીયા તાલુકા ભાજપના મહામંત્રી બળવંતભાઈ ખસિયા, રાજપાલસિંહ ગોહિલ યુવક બોર્ડના સભ્ય યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઊઠાવી હતી.

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *