Breaking NewsLatest

સુપ્રસિદ્ધ સિંગર ધારા નાયક દ્રારા દિવાળી ના પાવન પર્વ ની ઉજવણી કૈક અલગજ અંદાજમાં કરવામાં આવી…

કેહવત છેને કે ‘રામ કૃપા એને રોજ દિવાળી’ જે કહેવત ને સિંગર ઘારા નાયક તેમજ તેમના પરિવાર જનો એ સાર્થક કરી બતાવી. સિંગર ધારા નાયક, તેમના પિતા શ્રી અશોકભાઈ નાયક તેમજ તેમના પરિવાર દ્વારા દિવાળી ના પાવન પર્વ ની ઉજવણી દિવ્યાંગ લોકો સાથે કરવામાં આવી.

ગરબા ક્વીન ધારા નાયક દ્રારા હિંતનગર ખાતે આવેલ જય જલારામ સેવા ટ્રસ્ટ – માનસિક દિવ્યાંગ આશ્રમ ના દિવ્યાંગો ને ભોજન કરાવી દિવાળી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.

તેમજ આ સેવાકીય પ્રવૃત્તિ માં લોકો જોડાઇ તેમજ આવા દિવ્યાંગ લોકો ને પણ તહેવારોની અનુભૂતિ કરાવવામાં આવે અને આવા નિર્દોષ જીવ સાથે પણ સમય ફાળવી તેઓ ને ખુશ કરવામાં આવે તો રામ કૃપા દરેક લોકો પર વરસતી રહશે…

અને આવા દિવ્યાંગ લોકો ને રોજ દિવાળી જેવો અહેસાસ થતો રહે તેમ ધારા નાયક દ્વારા જણાવેલ. જ્યારે ધારા નાયક તેમજ તેમના પરિવાર દ્વારા દરેક લોકો ને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *