Latest

અંબાજી ની મૈત્રી સોસાયટી નો બનાવ!

આજે મૈત્રી સોસાયટી માં સવારે 8:00 વાગે કચરો વાળવા વાળી હીનાબેન વાલ્મિકી સોસાયટીમાંથી કચરો કાઢી રહી હતી ત્યારે એક ગાય તેની પાછળ દોડી અને શીંગડાથી નીચે પાડી મારવા લાગી ત્યારે બૂમો પાડતા હું લાકડી લઈ ને દોડ્યો અને ગાયને ભગાડી હીનાબેન ને સિંગડા થી મારતા તે ખૂબ ગભરાઈ ગયેલ તેને તેના પરિવારને તાત્કાલિક બોલાવી તાત્કાલિક હોસ્પિટલ પહોંચતી કરેલ અને તેના મામા ઇશ્વરભાઇ વાલ્મિકી જે મૈત્રી સોસાયટીમાં નોકરી કરે છે તેમને પૂછપરછ કરતા જાણ થઈ કે ડોક્ટરો એ તેમને પાલનપુર મોકલ્યા છે

આ હાદશો થવા પાછળનું કારણ કે સોસાયટીમાં ગેટ કે બાઉન્ડ્રી બિલ્ડર દ્વારા કરવામાં નથી આવી લોકોને મૈત્રી સોસાયટી ના બ્રોસર કાગળ પર ખુબ સરસ ગેટ બાઉન્ડ્રી બતાવેલ જે હાલમાં વર્ષો થયા નથી બની
મૈત્રી સોસાયટીના લોકો સાથે છેતરપિંડી કરી છે લોકો ખૂન પસીનો એક કરી જીવનમાં ઘર વસાવે છે બિલ્ડરો કમાણી કરી ફસાવે છે અને બીજું કે સોસાયટીમાં સવારમાં નાના નાના આદિવાસી છોકરાઓ ઘાસ વેચવા સવારમાં છ વાગ્યાથી આવી જાય છે જેના લાલચથી તેમનો ભણતર અને ઘડતર જોખમાય છે ભગવાન આ બિલ્ડરોને સદબુદ્ધિ આપે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: એબીએનએસ: ૨૬ જાન્યુઆરીના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *