Latest

અંબાજી ની મૈત્રી સોસાયટી નો બનાવ!

આજે મૈત્રી સોસાયટી માં સવારે 8:00 વાગે કચરો વાળવા વાળી હીનાબેન વાલ્મિકી સોસાયટીમાંથી કચરો કાઢી રહી હતી ત્યારે એક ગાય તેની પાછળ દોડી અને શીંગડાથી નીચે પાડી મારવા લાગી ત્યારે બૂમો પાડતા હું લાકડી લઈ ને દોડ્યો અને ગાયને ભગાડી હીનાબેન ને સિંગડા થી મારતા તે ખૂબ ગભરાઈ ગયેલ તેને તેના પરિવારને તાત્કાલિક બોલાવી તાત્કાલિક હોસ્પિટલ પહોંચતી કરેલ અને તેના મામા ઇશ્વરભાઇ વાલ્મિકી જે મૈત્રી સોસાયટીમાં નોકરી કરે છે તેમને પૂછપરછ કરતા જાણ થઈ કે ડોક્ટરો એ તેમને પાલનપુર મોકલ્યા છે

આ હાદશો થવા પાછળનું કારણ કે સોસાયટીમાં ગેટ કે બાઉન્ડ્રી બિલ્ડર દ્વારા કરવામાં નથી આવી લોકોને મૈત્રી સોસાયટી ના બ્રોસર કાગળ પર ખુબ સરસ ગેટ બાઉન્ડ્રી બતાવેલ જે હાલમાં વર્ષો થયા નથી બની
મૈત્રી સોસાયટીના લોકો સાથે છેતરપિંડી કરી છે લોકો ખૂન પસીનો એક કરી જીવનમાં ઘર વસાવે છે બિલ્ડરો કમાણી કરી ફસાવે છે અને બીજું કે સોસાયટીમાં સવારમાં નાના નાના આદિવાસી છોકરાઓ ઘાસ વેચવા સવારમાં છ વાગ્યાથી આવી જાય છે જેના લાલચથી તેમનો ભણતર અને ઘડતર જોખમાય છે ભગવાન આ બિલ્ડરોને સદબુદ્ધિ આપે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *